gu_tn/1CO/14/15.md

929 B

તો મારે શું કરવું?

તરફ: “આ જે હું કરીશ” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આત્મામાં પ્રાર્થના કરીશ...મનમાં ગીત ગાઈશ

આ પ્રાર્થના અને સ્તુતિ દર્શાવે છે.

મારા મનથી

જે શબ્દો હું સમજુ છું તે દર્શાવે છે.

તમે ઈશ્વરની સ્તુતિ કરો...તમે આભાર માનો...તમે કહો છો

છતાં “તમે” અહિયાં એકવચન છે, પાઉલ વર્ણન કરે છે કે જેઓ આત્મામાં પ્રાર્થના કરે છે, પણ મનથી નહિ.

આ બહારના

તરફ: “અન્ય લોકો