gu_tn/ROM/12/11.md

23 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ વિશ્વાસીઓને કહેવાનું ચાલુ રાખે છે કે તેમને કેવા પ્રકારના લોકો થવું. આ યાદીની શરૂઆત ૧૨:૯ માં થાય છે.
# ખંત/ઉદ્યમના સંદર્ભમાં, ઢચુપચુ/અનિશ્ચિત ન થશો ; આત્માના સંદર્ભમાં, આતુર થાઓ ; પ્રભુના સંદર્ભમાં, તેની સેવા કરો.
" તમારી ફરજોમાં આળસુ ન થાઓ પરંતુ આત્માને અનુસરવા અને સેવા કરવા આતુર થાઓ.
# આશાના સંદર્ભમાં
આનંદ કરો
" આનંદિત થાઓ કારણકે આપણી આશા દેવમાં છે."
# મુશ્કેલીના સંદર્ભમાં, ધીરજવાન થાઓ
નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થાય
" જયારે મુશ્કેલભર્યા સંજોગો આવે ત્યારે ધીરજવાન થાઓ.
# પ્રાર્થનાના સંદર્ભમાં, લાગુ રહો
નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થાય: અને , સતત પ્રાર્થના કરવાનું યાદ રાખો "
# સંતોની જરૂરિયાતો પૂરી કરવામાં સહભાગી થાઓ
૧૨:૯ માં જે યાદીની શરૂઆત થઇ તેમાં આ અંતિમ બાબત છે." સંતોની જરૂરિયાતોના સંદર્ભમાં, તેમની સાથે સહભાગી થાઓ. "અથવા " ની બાબત માટે.." અથવા " જયારે સાથી ખ્રિસ્તીઓ સંકટમાં હોય તો તેમને જે જરૂર હોય તેની મદદ કરો."
# પરોણાગત કરવામાં તત્પર રહો
" જયારે પણ તેમને કોઈ જગ્યાએ રહેવાની જરૂર હોય ત્યારે હમેંશા તમારા ઘરમાં તેમનો આવકાર કરો."