gu_tn/3JN/01/05.md

24 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે વિશ્વાસુપણાનો જીવનક્રમ કરો
“તમે એ કરો કે જે ઈશ્વરને વિશ્વાસ યોગ્ય છે” અથવા “તમેં ઈશ્વરને વફાદાર રહો”
# ભાઈઓ અને અજાણ્યાઓ માટે કાર્ય કરો
“સાથી કાર્યકરને અને અજાણ્યાને મદદ કરો”
# જે તમારા પ્રેમના મંડળી સમક્ષ સાક્ષી છે
આ વાક્યને બીજી રીતે ભાષાંતર કરી શકાય: “તેઓને મંડળીના વિશ્વાસીઓને જણાવ્યું છે કે તમે કેવી રીતે તેઓને પ્રેમ કર્યો છે.”
# ઈશ્વરને યોગ્ય હોય એવી રીતે તેઓને તમે મુસાફરીએ મોકલશો
“ઈશ્વરને માન મળે એ રીતે તેઓને મુસાફરીએ મોકલો”
# ફક્ત નામની ખાતર તેઓ બહાર ગયા
અહિયાં “નામ” એ ઈસુ માટે છે. બીજું ભાષાંતર: “તેઓ ઈસુ વિષે બીજાઓને જણાવવા બહાર ગયા છે.” (જુઓ: અર્થાલંકાર)
# બિનયહૂદીઓ પાસેથી કઈ લેતા નથી
અહિયાં “બિનયહૂદીઓ” એનો મતલબ એ નથી કે જે યહૂદી નથી. એનો મતલબ કે જે ઈસુ પર વિશ્વાસ કરતા નથી. બીજું ભાષાંતર: “અને તેઓ પાસેથી કઈ લેતા નથી જેઓ ઈસુની વાતો કહે છે”
# તેથી આપણે
અહીયા “આપણે” એ યોહાન અને બધા વિશ્વાસીઓ માટે વપરાયો છે. (જુઓ: વ્યાપક)
# આપણે સત્યના સાથી કાર્યકરો છીએ
“આપણે તેઓના કાર્યમાં મદદ કરવી જોઈએ જે ઈશ્વરની સત્યતા પ્રગટ કરે છે.”