gu_tn/2TI/03/14.md

14 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તું જે શીખ્યો તેને વળગી રહે
તેના સાચા અર્થો આ છે ૧) "જે બાબતો તું શીખ્યો છું તે કરવાનું ચાલું રાખ" (યુડીબી) ૨) "જે તું શીખ્યો છે તે ભૂલી ન જા." આ બન્ને કિસ્સામાં તેના વિચારો નિશ્ચલ રહે છે.
# જે તને જ્ઞાની બનાવે છે
"જે જ્ઞાનની તને જરૂર છે તે તને આપશે"
# ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉધ્ધારને સારું
"ખ્રિસ્ત ઈસુ તમને બચાવે તે માટે ઈશ્વર તમારા વિશ્વાસનો ઉપયોગ કરશે."
# ઉધ્ધાર
તેના સાચા અર્થો આ છે ૧) "ઈશ્વર તમને અનંતજીવન આપશે" ૨) "આ જીવનની મૂર્ખતાથી ઈશ્વર તારો બચાવ કરશે."