# તું જે શીખ્યો તેને વળગી રહે તેના સાચા અર્થો આ છે ૧) "જે બાબતો તું શીખ્યો છું તે કરવાનું ચાલું રાખ" (યુડીબી) ૨) "જે તું શીખ્યો છે તે ભૂલી ન જા." આ બન્ને કિસ્સામાં તેના વિચારો નિશ્ચલ રહે છે. # જે તને જ્ઞાની બનાવે છે "જે જ્ઞાનની તને જરૂર છે તે તને આપશે" # ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉધ્ધારને સારું "ખ્રિસ્ત ઈસુ તમને બચાવે તે માટે ઈશ્વર તમારા વિશ્વાસનો ઉપયોગ કરશે." # ઉધ્ધાર તેના સાચા અર્થો આ છે ૧) "ઈશ્વર તમને અનંતજીવન આપશે" ૨) "આ જીવનની મૂર્ખતાથી ઈશ્વર તારો બચાવ કરશે."