gu_tn/1co/04/01.md

4 lines
546 B
Markdown

# Connecting Statement:
પ્રભુ વિષે તેમને કોણે શીખવ્યું હતું અને કોણે તેમને બાપ્તિસ્મા આપ્યું તેના વિષે અભિમાન ન કરવા લોકોને યાદ અપાવ્યા પછી, પાઉલે કરિંથના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે બધા વિશ્વાસીઓએ નમ્ર સેવકો બનવું જોઈએ.