gu_tn/1co/04/01.md

546 B

Connecting Statement:

પ્રભુ વિષે તેમને કોણે શીખવ્યું હતું અને કોણે તેમને બાપ્તિસ્મા આપ્યું તેના વિષે અભિમાન ન કરવા લોકોને યાદ અપાવ્યા પછી, પાઉલે કરિંથના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે બધા વિશ્વાસીઓએ નમ્ર સેવકો બનવું જોઈએ.