gu_tn/mat/20/intro.md

568 B

માથ્થી 20 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઘરધણી અને તેની દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત

ઈસુ આ દ્રષ્ટાંત (માથ્થી 20:1-16) તેમના શિષ્યોને શીખવવા કહે છે કે લોકો જેને સત્ય કહે છે તેનાથી ભિન્ન ઈશ્વરનું સત્ય છે.