949 B
949 B
તિમોથીને 02 જો પત્ર અધ્યાય 04 ની સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
""હું ગંભીરતાપૂર્વક આ આજ્ઞા આપું છું""
પાઉલ તિમોથીને અંગત સૂચનાઓ આપવાનું શરૂ કરે છે.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
મુગટ
વચન વિવિધ પ્રકારના મુગટોનો ઉપયોગ જુદી જુદી બાબતો માટેની પ્રતિમાઓ માટે કરે છે. આ અધ્યાયમાં એમ દેખાય છે કે ખ્રિસ્ત વિશ્વાસીઓને યોગ્ય રીતે જીવન જીવવા બદલ ઈનામ તરીકે મુગટ આપશે.