2.0 KiB
2.0 KiB
નીતિવચન, નીતિવચનો, કહેવત
વ્યાખ્યા:
નીતિવચન એક નાનું વિધાન છે કે જે બુદ્ધિ કે સત્ય વ્યક્ત કરે છે.
- નીતિવચનો શક્તિશાળી હોય છે કારણ કે તેઓ યાદ રાખવા તથા દોહરાવવા સહેલા હોય છે.
- ઘણી વાર નીતિવચનમાં દૈનિક જીવનના ઉદાહરણો સમાયેલા હોય છે.
- કેટલાક નીતિવચનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોય છે જ્યારે અમુક સમજવા માટે વધારે અઘરાં હોય છે.
- સુલેમાન રાજા તેના ડહાપણ માટે પ્રખ્યાત હતો અને તેણે 1000 નીતિવચનો લખ્યાં.
- ઈસુએ જ્યારે લોકોને શીખવ્યું ત્યારે તેમણે ઘણી વાર નીતિવચનો તથા દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો.
- “નીતિવચન” નો અનુવાદ “ડહાપણભરી કહેવત” અથવા તો “સત્ય વિધાન” તરીકે કરી શકાય.
(આ જૂઓ: સુલેમાન, સાચું, ડાહ્યું)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2420, H4911, H4912, G3850, G3942