translationCore-Create-BCS_.../JHN/12/10.md

395 B

કેમ મુખ્ય યાજકો લાજરસને મારી નાંખવા માંગતા હતા?

તેઓ લાજરસને મારી નાંખવા માંગતા હતા, કારણકે તેને લીધે ઘણા યહુદીઓ ચાલ્યા ગયા અને ઇસુ પર વિશ્વાસ કર્યો.