translationCore-Create-BCS_.../JHN/12/10.md

5 lines
395 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# કેમ મુખ્ય યાજકો લાજરસને મારી નાંખવા માંગતા હતા?
તેઓ લાજરસને મારી નાંખવા માંગતા હતા, કારણકે તેને લીધે ઘણા યહુદીઓ ચાલ્યા ગયા અને ઇસુ પર વિશ્વાસ કર્યો.