translationCore-Create-BCS_.../1PE/05/12.md

9 lines
436 B
Markdown

# પિતર સિલ્વાનસ કોને ગણે છે?
પિતર સિલ્વાનસને વિશ્વાસુ ભાઈ માનતો હતો.
# પિતરે જે લખ્યું હતું તેના વિશે શું કહ્યું?
તેણે કહ્યું કે તેણે જે લખ્યું છે તે દેવની સાચી કૃપા છે.