translationCore-Create-BCS_.../1PE/05/12.md

436 B

પિતર સિલ્વાનસ કોને ગણે છે?

પિતર સિલ્વાનસને વિશ્વાસુ ભાઈ માનતો હતો.

પિતરે જે લખ્યું હતું તેના વિશે શું કહ્યું?

તેણે કહ્યું કે તેણે જે લખ્યું છે તે દેવની સાચી કૃપા છે.