# શેતાન કેવો છે?
તે ગર્જના કરતા સિંહ જેવો છે, જે કોઈને ખાઈ જાય તે શોધે છે.
# લોકોને શું કરવાની સૂચના આપવામાં આવી હતી?
તેઓને શાંત રહેવા, જાગ્રત રહેવા, શેતાન સામે અડગ રહેવા અને તેમના વિશ્વાસમાં મજબૂત રહેવાની સૂચના આપવામાં આવી હતી.