# શેતાન કેવો છે? તે ગર્જના કરતા સિંહ જેવો છે, જે કોઈને ખાઈ જાય તે શોધે છે. # લોકોને શું કરવાની સૂચના આપવામાં આવી હતી? તેઓને શાંત રહેવા, જાગ્રત રહેવા, શેતાન સામે અડગ રહેવા અને તેમના વિશ્વાસમાં મજબૂત રહેવાની સૂચના આપવામાં આવી હતી.