translationCore-Create-BCS_.../1PE/05/05.md

540 B

જુવાન પુરુષો કોને આધીન કરવા જોઈએ?

તેઓ વડીલ માણસોને આધીન કરવાના હતા

બધાએ નમ્રતા રાખવાની અને એકબીજાની સેવા કરવાની શી જરૂર હતી?

કારણ કે દેવ નમ્ર લોકોને કૃપા આપે છે, અને જેથી દેવ તેમને યોગ્ય સમયે ઉચ્ચ કરી શકે.