# જુવાન પુરુષો કોને આધીન કરવા જોઈએ? તેઓ વડીલ માણસોને આધીન કરવાના હતા # બધાએ નમ્રતા રાખવાની અને એકબીજાની સેવા કરવાની શી જરૂર હતી? કારણ કે દેવ નમ્ર લોકોને કૃપા આપે છે, અને જેથી દેવ તેમને યોગ્ય સમયે ઉચ્ચ કરી શકે.