# પિતરે તેમના સાથી વડીલોને શું કરવાની સલાહ આપી?
તેમણે તેઓને દેવના ટોળાંનું પ્રતિપાલન રાખવા અને તેઓની સંભાળ રાખવાનું આહ્વાન કર્યું.