translationCore-Create-BCS_.../1PE/05/02.md

5 lines
347 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# પિતરે તેમના સાથી વડીલોને શું કરવાની સલાહ આપી?
તેમણે તેઓને દેવના ટોળાંનું પ્રતિપાલન રાખવા અને તેઓની સંભાળ રાખવાનું આહ્વાન કર્યું.