translationCore-Create-BCS_.../1PE/04/11.md

423 B

શા માટે દરેક વિશ્વાસીઓએ તેમને મળેલી ભેટનો ઉપયોગ એકબીજાની સેવા કરવા માટે કરવો જોઈએ?

તેઓએ તેમની ભેટોનો ઉપયોગ કરવાનો હતો જેથી ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવનો મહિમા થાય.