translationCore-Create-BCS_.../1PE/03/15.md

10 lines
838 B
Markdown

# વિશ્વાસીઓને દેવમાં વિશ્વાસ જાળવી રાખવા માટે શું કરવાનું કહેવામાં આવ્યું હતું?
તેઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ દેવ ખ્રિસ્તને તેમના હૃદયમાં કિંમતી તરીકે અલગ રાખે.
# જેઓ દેવમાં તેમના વિશ્વાસ વિશે પૂછે છે તે દરેકને વિશ્વાસીઓએ હંમેશા કેવી રીતે જવાબ આપવો?
તેઓએ હંમેશા નમ્રતા અને આદર સાથે જવાબ આપવા તૈયાર રહેવાનું હતું.