838 B
838 B
વિશ્વાસીઓને દેવમાં વિશ્વાસ જાળવી રાખવા માટે શું કરવાનું કહેવામાં આવ્યું હતું?
તેઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ દેવ ખ્રિસ્તને તેમના હૃદયમાં કિંમતી તરીકે અલગ રાખે.
જેઓ દેવમાં તેમના વિશ્વાસ વિશે પૂછે છે તે દરેકને વિશ્વાસીઓએ હંમેશા કેવી રીતે જવાબ આપવો?
તેઓએ હંમેશા નમ્રતા અને આદર સાથે જવાબ આપવા તૈયાર રહેવાનું હતું.