જીવતો પથ્થર કોણ હતો જેને લોકો દ્વારા નકારવામાં આવ્યો હતો અને દેવ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો?
ઈસુ ખ્રિસ્ત જીવંત પથ્થર હતા.
કેમ વિશ્વાસીઓ પણ જીવતા પથ્થર જેવા હતા?
તેઓ જીવંત પત્થરો જેવા હતા કારણ કે તેઓ એક આધ્યાત્મિક ઘર બનવા માટે બનાવવામાં આવી રહ્યા હતા.