translationCore-Create-BCS_.../1PE/02/01.md

375 B

વિશ્વાસીઓને શું બાજુ પર રાખવાનું કહેવામાં આવ્યું હતું?

તેઓને તમામ દુષ્ટ કપટ, દંભ, ઈર્ષ્યા અને નિંદાને બાજુ પર રાખવાનું કહેવામાં આવ્યું હતું.