translationCore-Create-BCS_.../1PE/01/03.md

631 B

પિતર કોને આશીર્વાદ આપવા માંગતો હતો?

પિતર ઇચ્છતા હતા કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને આશીર્વાદ મળે.

દેવે તેમને નવો જન્મ કેવી રીતે આપ્યો?

તેમની મહાન દયામાં, દેવે ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્વારા તેઓને નવો જન્મ આપ્યો.