9 lines
631 B
Markdown
9 lines
631 B
Markdown
|
# પિતર કોને આશીર્વાદ આપવા માંગતો હતો?
|
||
|
|
||
|
પિતર ઇચ્છતા હતા કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને આશીર્વાદ મળે.
|
||
|
|
||
|
# દેવે તેમને નવો જન્મ કેવી રીતે આપ્યો?
|
||
|
|
||
|
તેમની મહાન દયામાં, દેવે ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્વારા તેઓને નવો જન્મ આપ્યો.
|
||
|
|