translationCore-Create-BCS_.../tit/03/14.md

5 lines
449 B
Markdown

# તેઓ ફળદાયી બને તે માટે વિશ્વાસીઓએ પોતાને શી બાબતમાં વ્યસ્ત કરવા જોઈએ?
વિશ્વાસીઓએ પોતાને સારા કાર્યોમાં સામેલ કરવા તથા જરૂરી જરૂરીયાતો પૂરી પાડવામાં વ્યસ્ત કરવા જોઈએ.