translationCore-Create-BCS_.../tit/01/09.md

5 lines
444 B
Markdown
Raw Normal View History

2021-11-05 07:41:09 +00:00
# તેને જે સંદેશ શીખવવામાં આવ્યો છે તે પ્રત્યે વડીલનું વલણ કેવું હોવું જોઈએ?
તેણે તે સંદેશને દ્રઢતાથી વળગી રહેવું અને તેમ, બીજાઓને પ્રોત્સાહિત કરવા તથા ધમકાવવા/સુધારવા.