RepoConversions_gu_obs-tn/content/44/03.md

3 lines
410 B
Markdown

# ભજનસ્થાનનું આંગણું
ફકત યાજકો જ ભજનસ્થાનમાં દાખલ થઈ શકે છે, પરંતુ સામાન્ય યહૂદીઓને આ વિસ્તાર, જે ભજનસ્થાનને ઘેરતો હતો, તેમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી