# ભજનસ્થાનનું આંગણું ફકત યાજકો જ ભજનસ્થાનમાં દાખલ થઈ શકે છે, પરંતુ સામાન્ય યહૂદીઓને આ વિસ્તાર, જે ભજનસ્થાનને ઘેરતો હતો, તેમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી