2.5 KiB
2.5 KiB
અંત:કરણ, અંત:કરણો
વ્યાખ્યા:
અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા દેવ તેને વાકેફ કરે છે કે તે કઈંક કરી રહ્યો છે તે અધમ (પાપ) છે.
- દેવે લોકોને સાચું અને ખોટું જાણવાની મદદ કરવા માટે અંત:કરણ આપ્યું છે.
- દેવ કહે છે વ્યક્તિ કે જે આજ્ઞા પાળે છે, તેની પાસે તેની “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ હોય છે.
- જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી.
- જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે અપરાધની લાગણી ના થાય, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. એટલે કે તેનું અંત:કરણ “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું છે.
- સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: G4893