gu_tq/1CO/10/31.md

704 B

ઈશ્વરના મહિમાને માટે આપણે શું કરવું જોઈએ?

તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો [૧૦:૩૧].

શા માટે આપણે યહૂદીઓને અથવા ગ્રીકોને અથવા ઈશ્વરની મંડળીને અવરોધ રૂપ ન થાવું જોઈએ?

આપણે તેઓના માટે અવરોધ રૂપ ન થવું જોઈએ કે જેથી તેઓ પણ ઉધ્ધાર પામે [૧૦:૩૨-૩૩].