ઈશ્વરના મહિમાને માટે આપણે શું કરવું જોઈએ?
તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો [૧૦:૩૧].
શા માટે આપણે યહૂદીઓને અથવા ગ્રીકોને અથવા ઈશ્વરની મંડળીને અવરોધ રૂપ ન થાવું જોઈએ?
આપણે તેઓના માટે અવરોધ રૂપ ન થવું જોઈએ કે જેથી તેઓ પણ ઉધ્ધાર પામે [૧૦:૩૨-૩૩].