gu_tq/1CO/06/19.md

603 B

શા માટે વિશ્વાસીઓએ પોતાના શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપવો જોઈએ?

વિશ્વાસીઓએ પોતાના શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપવો જોઈએ કારણ તેમના શરીરો પવિત્ર આત્માના ભક્તિસ્થાન છે અને કેમ કે મૂલ્ય ચૂકવીને તેમને ખરીદવામાં આવ્યા છે [૬:૧૯-૨૦].