857 B
857 B
પાઉલે કરિંથીઓની મંડળીમાંથી કેવા પ્રકારના સમાચાર સાંભળવા મળ્યા?
પાઉલે સાંભળ્યું કે ત્યાં વ્યભિચાર વ્યાપેલો હતો. એટલે કે કોઈએ પોતાના સાવકી માને રાખી છે.[૫:૧].
જે કોઈએ પોતાની સાવકી માને રાખીને જે પાપ કર્યું છે તેને વિષે પાઉલ શું કહે છે?
જેણે પોતાની સાવકી માને રાખીને પાપ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો [૫:૨].