gu_tq/1CO/04/14.md

562 B

શા માટે પાઉલે આ બધી બાબતો કરિંથીઓના વિશ્વાસીઓને લખી જણાવી?

તેણે તેઓને તેના પ્રિય બાળકો સમજીને લખ્યું હતું [૪:૧૪].

પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને કોના અનુયાયી થવા કહે છે?

પાઉલ તેઓને કહે છે તમે મારા અનુયાયીઓ થાઓ [૪:૧૬].