પાઉલે આ કરિથીઓના વિશ્વાસીઓને માટે લાગુ પડ્યા જેથી તેઓ તેમનાથી એવું શીખે કે "જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ," કે જેથી એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ [૪:૬].