gu_tq/1CO/04/01.md

616 B

પાઉલ કરિંથીઓને કહે છે કે પાઉલ અને તેના સાથીઓને કેવા માનવા જોઈએ?

કરિંથીઓએ અમને ખ્રિસ્તના સેવકો અને ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા [૪:૧].

કારભારીઓ માટે જરૂરનું શું છે?

દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે [૪:૨].