854 B
854 B
શા માટે વિશ્વાસીઓ ખ્રિસ્ત ઇસુમાં હતા?
તેઓ ખ્રિસ્ત ઇસુમાં હતા કારણ કે ઈશ્વરે તેઓને માટે ઘણું કર્યું હતું [૧:૩૦].
ખ્રિસ્ત ઈસુ આપણે સારું શું થયા છે?
તે તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉધ્ધાર થયા છે [૧:૩૦].
જો આપણે અભિમાન કરીએ, તો કોનામાં અભિમાન કરવું જોઈએ?
'જે કોઈ ગર્વ કરે, તે પ્રભુમાં ગર્વ કરે." [૧:૩૧].