gu_tq/1CO/01/28.md

417 B

કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ માટે તેમણે શું કર્યું?

ઈશ્વરે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે [૧:૨૮-૨૯].