નાશ પામનારાઓને વધસ્તંભની સુવાર્તા મૂર્ખતા જેવી લાગે છે [૧:૧૮].
ઉધ્ધાર પામનારાઓને માટે વધસ્તંભની સુવાર્તા ઈશ્વરના સામર્થ્ય જેવી છે [૧:૧૮].