823 B
823 B
પાઉલ કરિંથની મંડળીને શું કરવા માટે વિનંતિ કરે છે?
પાઉલ તેઓને વિનંતિ કરતા કહે છે કે તમે સર્વ બાબતમાં એકમત થાઓ અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના અને એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો [૧:૧૦].
ક્લોએના લોકોએ પાઉલને કેવા સમાચાર આપ્યા?
ક્લોએના લોકોએ પાઉલને સમાચાર આપ્યા કે કરિંથની મંડળીમાં મતભેદ પડ્યા છે [૧:૧૧].