gu_tq/1CO/01/01.md

823 B

પાઉલને કોણે બોલાવ્યો હતો અને શા માટે તેને બોલાવ્યો હતો?

ઈસુ ખ્રિસ્તે પાઉલને પ્રેરિત બનવા માટે બોલાવ્યો હતો [૧:૧].

પાઉલ કરિંથની મંડળી માટે આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી શું મેળવવાની ઇચ્છા રાખે છે?

પાઉલ એવી ઇચ્છા રાખે છે કે તેઓ પર આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા અને શાંતિ પામે [૧:૩].