વ્હાલો પોતાને કેવી રીતે વધારતા અને પ્રાર્થના કરતા હતા?
વ્હાલાઓ પોતાને પવિત્ર વિશ્વાસમાં વધારતા અને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરતા હતા. [૧:૨૦].
વ્હાલાઓ પોતાને શા માં શું જોઇને રાખતા હતા?
ઈશ્વરના પ્રેમ અને ખ્રિસ્તની દયા જોઇને પોતાને સ્થિર રાખતા હતા. [૧:૨૧].