સદોમ,ગમોરા અને તેમની આસપાસનાં શહેરોએ શું કર્યું?
તેઓએ વ્યભિચાર અને અનુચિત દુરાચારમાં ગરક થયા [૧:૭].
સદોમ, ગમોરા અને આસપાસના શહેરોની જેમ, અધર્મી માણસોએ શું કરીને દોષ લગાડ્યો?
તેઓએ તેમના તરંગોમાં દેહને ભ્રષ્ટ કર્યું, અધિકારને તુચ્છકાર્યો અને દુષ્ટ બાબતો કહી [૧:૮].