866 B
866 B
પ્રભુએ લોકોને એક સમયે ક્યાંથી બચાવ્યા?
પ્રભુએ તેઓનો મિસર દેશમાંથી બચાવ કર્યો [૧:૫].
જે લોકોએ વિશ્વાસ ન કર્યો તેઓની સાથે પ્રભુએ શું કર્યું?
જેઓએ વિશ્વાસ ન કર્યો તે લોકોનો પ્રભુએ નાશ કર્યો [૧:૫].
જે દૂતોએ પોતાનું સ્થાન છોડી દીધું હતું તે દૂતોનું પ્રભુએ શું કર્યું?
તેઓને પ્રભુએ ન્યાયકરણને માટે અંધકારમાંના બંધનમાં રાખ્યા [૧:૬].