1.2 KiB
1.2 KiB
યહૂદા પ્રથમ શું લખવા માટે આતુર હતો?
યહૂદા તેઓના સામાન્ય ઉધ્ધાર વિષે લખવા માટે પ્રથમ ઘણો આતુર હતો [૧:૩].
યહૂદાએ ખરેખર શાના વિષે લખ્યું હતું?
ય્હૂદાએ ખરેખર સંતોના વિશ્વાસ ખાતર જે ખંતથી યત્ન કરવાની જરૂર હતી તેના વિષે લખ્યું હતું [૧:૩].
અધર્મી માણસોએ કેવી રીતે આવીને દોષ લગાડ્યો?
કેટલાક અધર્મી માણસો ગુપ્ત રીતે માંહે આવ્યાં અને દોષ લગાડ્યો [૧:૪].
અધર્મી માણસે શું કાર્ય કરીને દોષ લગાડ્યો?
ઈશ્વરની કૃપાને કામાતુરપણાની અનૈતિકતામાં ફેરવી નાખીને ઈસુ ખ્રિસ્તને નકાર્યા [૧:૪].