910 B
910 B
યોહાન આનંદિત કેમ થાય છે?
યોહાન ખુશ થાય છે કેમકે તેણે બહેનના કેટલાંક બાળકોને સત્યમાં ચાલતાં જોયાં છે. [૧:૪]
યોહાનના કહેવા પ્રમાણે કઈ આજ્ઞા તેઓને આરંભથી મળી છે?
યોહાનના કહેવા પ્રમાણે અંદરો અંદર પ્રેમ રાખવાની આજ્ઞા તેઓને આરંભથી મળી છે. [૧:૫]
યોહાનના કહેવા પ્રમાણે પ્રેમ શું છે?
યોહાનના કહેવા પ્રમાણે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલવું તે પ્રેમ છે. [૧:૬]