gu_tn_old/rom/14/17.md

1.0 KiB

For the kingdom of God is not about food and drink, but about righteousness, peace, and joy in the Holy Spirit

પાઉલે દલીલ કરી છે કે ઈશ્વરે પોતાનું રાજ્ય સ્થાપ્યું છે જેથી તે આપણો પોતાની સાથે સાચો સંબંધ કરી શકે, અને શાંતિ અને આનંદ પ્રદાન કરે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમનું રાજ્ય સ્થાપ્યું નથી જેથી આપણે જે ખાઈએ અને પીએ તેના પર તે રાજ કરી શકે. તેમણે તેમનું રાજ્ય સ્થાપ્યું જેથી આપણે તેમની સાથે સાચો સંબંધ બનાવી શકીએ, અને તેથી તે આપણને શાંતિ અને આનંદ આપી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)