gu_tn_old/rom/06/01.md

1.2 KiB

Connecting Statement:

કૃપાને આધીન, પાઉલ જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને પાપમાં મરણ પામેલ અને ઈશ્વરમાં જીવંત એવું નવું જીવન જીવવા માટે કહે છે.

What then will we say? Should we continue in sin so that grace may abound?

પાઉલ તેના વાચકોનું ધ્યાન ખેંચવા માટે આ અલંકારિક પ્રશ્નો પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: “તો, આપણે આ સર્વ વિશે શું કહી શકીએ? આપણે નિશ્ચિતરૂપે પાપ કર્યા કરવું ન જોઈએ કે જેથી ઈશ્વર આપણને વધુને વધુ કૃપા આપે! (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

we say

“અમે” સર્વનામ પાઉલનો, તેના વાચકો, અને અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)